સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
10 MAY 2022 9:08AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 190.50 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,637 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે
સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,044 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,63,949 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,288 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.47% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.79% છે
કુલ 84.15 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,84,843 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1824042)
Visitor Counter : 216