સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 09 MAY 2022 9:13AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 190.34 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 20,403 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 3,410 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,60,905 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,207 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 0.95% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.82% છે

 

કુલ 84.10 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં  3,36,776 ટેસ્ટ કરાયા

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823749) Visitor Counter : 189