સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 06 MAY 2022 9:19AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 189.81 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,688 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 3,549 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,51,248 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,545 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.76% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.79% છે

કુલ 83.98 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં  4,65,918 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1823149) Visitor Counter : 160