સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
21 APR 2022 9:50AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 187.07 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 13,433 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,231 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,14,479 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,380 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.53% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.43% છે
કુલ 83.33 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,49,114 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1818590)
Visitor Counter : 163