પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી

प्रविष्टि तिथि: 20 APR 2022 8:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે ચર્ચા કરી. બંને નેતાઓ પ્રધાનમંત્રી શ્રી મોદીની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમો દરમિયાન વાતચીત કરતા રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટ્વિટ કર્યું:

"PM @KumarJugnauth સાથે ફળદાયી ચર્ચાઓ કરી. અમે ભારત અને મોરેશિયસ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા વિશે વાત કરી."

SD/GP/JD


(रिलीज़ आईडी: 1818541) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam