સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        કોવિડ-19 અપડેટ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                31 MAR 2022 9:00AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 184.06 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
 
ભારતમાં સક્રિય કેસનું ભારણ 14,307 થયું
 
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
 
સાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
 
છેલ્લા 24 કલાકમાં 1,594 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,89,004 દર્દીઓ સાજા થયા
 
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,225 નવા કેસ નોંધાયા
 
દૈનિક પોઝિટિવીટી દર 0.20% પહોંચ્યો
 
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.23% છે
 
કુલ 78.91 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 6,07,987 ટેસ્ટ કરાયા
 
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1811756)
                Visitor Counter : 208