સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 18 MAR 2022 9:01AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.97 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 29,181 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.07% છે

સાજા થવાનો દર હાલમાં 98.73% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 3,997 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,58,543 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,528 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.40% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.40% છે

કુલ 78.18 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 6,33,867 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1807099) Visitor Counter : 199