સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 14 MAR 2022 9:15AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 180.19 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 36,168 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.08% છે

સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 4,377 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,24,41,449 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,503 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.47% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.47% છે

કુલ 77.90 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 5,32,232 ટેસ્ટ કરાયા

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1805631) Visitor Counter : 212