સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
26 FEB 2022 9:22AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 177.13 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,21,881 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.28% છે
સાજા થવાનો દર હાલમાં 98.52% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 23,598 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,22,70,482 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,051 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.01% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.36% છે
કુલ 76.57 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,36,133 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1801262)
आगंतुक पटल : 229