સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
23 FEB 2022 9:09AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 176.19 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,64,522 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.38% છે
સાજા થવાનો દર હાલમાં 98.42% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 31,377 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,21,89,887 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 15,102 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.28% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.80% છે
કુલ 76.24 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 11,83,438 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1800446)
Visitor Counter : 244