સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
21 FEB 2022 9:09AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 175.46 કરોડ લોકોને રસી આપવામાં આવી
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,02,131થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.47% છે
સાજા થવાનો દર હાલમાં 98.33% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 37,901 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,21,24,284 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 16,051 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.93% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.12% છે
કુલ 75.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 8,31,087 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1799979)
Visitor Counter : 231