PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
18 FEB 2022 6:00PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 174.64 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,92,092 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.68% છે
- સાજા થવાનો દર હાલમાં 98.12% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 66,254 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,19,77,238 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,920 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 2.07% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.76% છે
- કુલ 75.68 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 12,54,893 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 174.64 કરોડને પાર
વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1799171
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1799163
Tweet links
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1799438)
Visitor Counter : 234