સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
11 FEB 2022 9:14AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 171.79 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 6,97,802 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 1.64% છે
સાજા થવાનો દર હાલમાં 97.17% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 1,50,407 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,13,31,158 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 58,077 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 3.89% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 5.76% છે
કુલ 74.78 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 14,91,678 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1797475)
Visitor Counter : 175