સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 21 JAN 2022 9:07AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 160.43 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં સક્રિય કેસનું ભારણ 20,18,825 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 5.23% છે

સાજા થવાનો દર હાલમાં 93.50% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,51,777 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,60,58,806દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,47,254 નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 9,692 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 3.63 ટકાનો વધારો

દૈનિક પોઝિટિવીટી દર 17.94% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.56% છે

કુલ 71.15 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 19,35,912 ટેસ્ટ કરાયા
 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791396) Visitor Counter : 182