PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
20 JAN 2022 4:53PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 159.67 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,24,051 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 5.03% છે
- સાજા થવાનો દર હાલમાં 93.69% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,23,990 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,58,07,029 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,17,532 નવા કેસ નોંધાયા
- અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 9,287 કેસ સામે આવ્યા;ગઈકાલથી તેમાં 3.63 ટકાનો વધારો
- દૈનિક પોઝિટિવીટી દર 16.41% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 16.06% છે
- કુલ 70.93 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 19,35,180 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
*****


ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 160 કરોડને પાર
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1791117
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1791112
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1791285)
Visitor Counter : 174