પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
Posted On:
03 DEC 2021 10:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને અજોડ પ્રતિભા ધરાવતા ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. તેમણે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિશેષ યોગદાન આપ્યું. રાષ્ટ્રીય હિતને સમર્પિત તેમનું જીવન દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
" SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1777526)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam