સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 30 OCT 2021 9:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગતઅત્યાર સુધી 105.43 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં  14,313 નવા કેસ નોંધાયા

સાજા થવાનો દર હાલમાં 98.19% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 13,543 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,41,175 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.47% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ  1,61,555 થયું

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 36 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.18% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.22% પહોંચ્યો, છેલ્લા 26 દિવસથી 2% કરતા ઓછો

કુલ 60.70 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT



(Release ID: 1767829) Visitor Counter : 191