સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
04 OCT 2021 9:05AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 90.79 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં 20,799 નવા કેસ
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.78% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,64,458 થયું, 200 દિવસમાં સૌથી ઓછું
સાજા થવાનો દર હાલમાં 97.89% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 26,718 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,31,21,247 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 101 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.63% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, છેલ્લા 35 દિવસથી 3% કરતા ઓછો
કુલ 57.42 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1760692)
Visitor Counter : 231