સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 30 SEP 2021 9:20AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 88.34 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.82% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,77,020 થયું, 195 દિવસમાં સૌથી ઓછું 
સાજા થવાનો દર હાલમાં 97.85% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 28,718 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,30,14,898 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 97 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.74% છે
દૈનિક પોઝિટિવીટી દર 1.56% પહોંચ્યો, છેલ્લા 31 દિવસથી 3% કરતા ઓછો
કુલ 56.89 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/BT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1759553) Visitor Counter : 246