PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
16 SEP 2021 3:58PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 76.57 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,570 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1.03% થયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,42,923 થયું
- સાજા થવાનો દર હાલમાં 97.64% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 38,303 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,25,60,474 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 83 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.93% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, છેલ્લા 17 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 54.77 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1755297
કોવિડ-19 રસીની રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1755296
કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલમાં અનેક આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1755398
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1755524)
Visitor Counter : 151