PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 11 SEP 2021 5:14PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 73.05 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,91,516 થયું
  • સાજા થવાનો દર હાલમાં 97.49% નોંધાયો
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 33,376 નવા કેસ નોંધાયા
  • દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,23,74,497 દર્દીઓ સાજા થયા
  • છેલ્લા 24 કલાકમાં 32,198 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી 2.26% છે, જે છેલ્લા 78 દિવસથી 3%થી ઓછો છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.10% પહોંચ્યો, છેલ્લા 12 દિવસથી 3%થી ઓછો છે
  • કુલ 54.01 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

 #Unite2FightCorona   

 #IndiaFightsCorona

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

Image

Image

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 73 કરોડને પાર

સાજા થવાનો દર હાલમાં 97.49%

છેલ્લા 24 કલાકમાં 33,376 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,91,516) કુલ કેસનાં 1.18% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.26%) 78 દિવસથી 3% કરતા ઓછો

નવી દિલ્હી 11-09-2021

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,27,175 રસી ડોઝના આપવામાં આવ્યા. ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 73 (73,05,89,688) કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 74,70,363 સત્રોનું આયોજન કરવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,63,329

બીજો ડોઝ

85,70,340

FLWs

પ્રથમ ડોઝ

1,83,35,452

બીજો ડોઝ

1,39,10,387

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

29,34,35,121

બીજો ડોઝ

4,11,03,253

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

14,20,96,089

બીજો ડોઝ

6,16,92,121

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,23,11,436

બીજો ડોઝ

4,87,72,160

કુલ

73,05,89,688

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,23,74,497 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 32,198 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.49% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00202M1.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 33,376 નવા કેસ નોંધાયા છે.

69 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MXL6.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,91,516 છે, સક્રિય કેસ કુલ કેસનાં 1.18% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0049PFP.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,92,135 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 54.01 કરોડથી વધારે (54,01,96,989) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.26% છે જે છેલ્લા 78 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.10% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 96 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 72.01 કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલો પાસે હજી 5.75 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે

નવી દિલ્હી 11-09-2021

 

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય.

દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75% રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે.

 

રસીના ડોઝ

(11 સપ્ટેમ્બર, 2021 સુધી)

પુરવઠો

72,01,73,325

આપવાના બાકી

85,63,780

બાકી ઉપલબ્ધ

5,75,43,795

 

ભારત સરકારે બધા જ પ્રકારના સ્ત્રોતો દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 72.01 કરોડ (72,01,73,325) થી વધુ રસી પૂરી પાડી છે.

હાલમાં, કોવિડ-19 રસીના 5.75 કરોડ (5,75,43,795) થી વધુ ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાનગી હોસ્પિટલોમાં બાકી છે, જેનું સંચાલન કરવામાં આવશે.

 



(Release ID: 1754143) Visitor Counter : 176