રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ આવતીકાલે ઉત્તર પ્રદેશ નેશનલ લો યુનિવર્સિટી અને અલ્હાબાદ હાઈકોર્ટના નવા ભવનનો શિલાન્યાસ કરશે

Posted On: 10 SEP 2021 5:05PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આવતીકાલે (11 સપ્ટેમ્બર, 2021) ઉત્તર પ્રદેશ (પ્રયાગરાજ) ની મુલાકાત લેશે અને ઉત્તર પ્રદેશ નેશનલ લો યુનિવર્સિટી અને અલ્હાબાદ હાઈકોર્ટના નવા ભવનનો શિલાન્યાસ કરશે.

 

SD/GP/BT



(Release ID: 1753863) Visitor Counter : 251