સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 05 SEP 2021 9:26AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 68.46 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,766 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.24% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,10,048 થયું

સાજા થવાનો દર હાલમાં 97.42% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 38,091 દર્દીઓ સાજા થયા, કુલ 3,21,38,092 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી 2.62% છે, જે છેલ્લા 72 દિવસથી 3%થી ઓછો છે

દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો

કુલ 53.00 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1752246) Visitor Counter : 217