સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
                
                
                
                
                
                    
                    
                        કોવિડ-19 અપડેટ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                05 SEP 2021 9:26AM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 68.46 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,766 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.24% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,10,048 થયું
સાજા થવાનો દર હાલમાં 97.42% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 38,091 દર્દીઓ સાજા થયા, કુલ 3,21,38,092 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી 2.62% છે, જે છેલ્લા 72 દિવસથી 3%થી ઓછો છે
દૈનિક પોઝિટિવીટી દર 2.45% પહોંચ્યો
કુલ 53.00 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :   @PIBAhmedabad
@PIBAhmedabad    /pibahmedabad1964
 /pibahmedabad1964    /pibahmedabad
 /pibahmedabad   pibahmedabad1964[at]gmail[dot]com
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 1752246)
                Visitor Counter : 268