રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિએ શ્રી લા ગણેશનને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા

પોસ્ટેડ ઓન: 22 AUG 2021 11:22AM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિએ શ્રી લા ગણેશનને મણિપુરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક તેમણે ચાર્જ સંભાળ્યાની તારીખથી લાગુ થશે.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1748021) મુલાકાતી સંખ્યા : 321
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Tamil