રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ આજે આર્મી હોસ્પિટલ (રેફરલ એન્ડ રિસર્ચ) માં મોતિયાની સર્જરી કરાવી
Posted On:
19 AUG 2021 4:03PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે સવારે (19 ઓગસ્ટ, 2021) આર્મી હોસ્પિટલ (રેફરલ એન્ડ રિસર્ચ), નવી દિલ્હીમાં મોતિયાની સર્જરી કરાવી હતી. સર્જરી સફળ રહી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1747377)
Visitor Counter : 285