સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 13 AUG 2021 9:19AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 52.95 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 40,120 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,85,227 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.20% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.46%

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,13,02,345 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 42,295 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.13% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.04% પહોંચ્યો, જે છેલ્લા 18 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 48.94 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1745333) Visitor Counter : 231