PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
12 AUG 2021 5:43PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 52.36 કરોડ લોકોને રસી આપવામાં આવી
- સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,87,987 થયું
- સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,12,60,050 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં 39,069 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,195 નવા કેસ નોંધાયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.23% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.94% પહોંચ્યો, જે છેલ્લા 17 દિવસથી 3%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 48.73 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1745040
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1745037
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1745257)
Visitor Counter : 237