PIB Backgrounder
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
प्रविष्टि तिथि:
11 AUG 2021 6:06PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 51.90 કરોડ લોકોને રસી આપવામાં આવી
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,86,351 થયું, 140 દિવસમાં સૌથી ઓછુ
- સક્રિય કેસ કુલ કેસનાં 1.21% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
- સૌથી વધુ સાજા થવાનો દર નોંધાયો, હાલમાં 97.45%
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,12,20,981 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં 40,013 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,353 નવા કેસ નોંધાયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.34% છે
- દૈનિક પોઝિટિવીટી દર 2.16% પહોંચ્યો, જે છેલ્લા 16 દિવસથી 3%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 48.50 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA

કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1744673
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1744650
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1744917)
आगंतुक पटल : 266