સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને નાણાકીય સહાય
Posted On:
11 AUG 2021 4:01PM by PIB Ahmedabad
રોગચાળાને કારણે લોકડાઉન દરમિયાન આજીવિકા ગુમાવનાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મદદ કરવા માટે, પ્રથમ લોકડાઉન દરમિયાન 5,711 વ્યક્તિઓને અને બીજી લહેર દરમિયાન 5,938 વ્યક્તિઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા રૂ. 1,500 ની સહાય આપવામાં આવી હતી. રાજ્યવાર વિગતો પરિશિષ્ટ -1 અને 2 માં છે.
રોગચાળા દરમિયાન આજીવિકા ગુમાવનાર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને ટેકો આપવા માટે આ એક વખતનું પગલું હતું.
ક્રમાંક
|
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ
|
લભાર્થીઓની સંખ્યા
|
1.
|
આંધ્રપ્રદેશ
|
118
|
2.
|
અરુણાચલ પ્રદેશ
|
31
|
3.
|
આસામ
|
10
|
4.
|
બિહાર
|
165
|
5.
|
છત્તીસગઢ
|
624
|
6.
|
ગોવા
|
31
|
7.
|
ગુજરાત
|
150
|
8.
|
હરિયાણા
|
52
|
9.
|
હિમાચલ પ્રદેશ
|
2
|
10.
|
જમ્મુ અને કાશ્મીર
|
8
|
11.
|
ઝારખંડ
|
86
|
12.
|
કર્ણાટક
|
561
|
13.
|
કેરળ
|
172
|
14.
|
મધ્યપ્રદેશ
|
47
|
15.
|
મહારાષ્ટ્ર
|
510
|
16.
|
મણિપુર
|
189
|
17.
|
મેઘાલય
|
2
|
18.
|
મિઝોરમ
|
8
|
19.
|
નાગાલેન્ડ
|
5
|
20.
|
ઓડિશા
|
218
|
21.
|
પંજાબ
|
216
|
22.
|
રાજસ્થાન
|
215
|
23.
|
સિક્કિમ
|
1
|
24.
|
તમિલનાડુ
|
1,036
|
25.
|
તેલંગાણા
|
37
|
26.
|
ત્રિપુરા
|
1
|
27.
|
ઉત્તર પ્રદેશ
|
119
|
28.
|
ઉત્તરાખંડ
|
7
|
29.
|
પશ્ચિમ બંગાળ
|
814
|
30.
|
ચંડીગઢ
|
17
|
31.
|
દિલ્હી
|
158
|
32.
|
લક્ષદ્વીપ
|
44
|
33.
|
પુડુચેરી
|
57
|
|
કુલ
|
5,711
|
પરિશિષ્ટ-2
ક્રમાંક
|
રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ
|
લભાર્થીઓની સંખ્યા
|
-
|
આંધ્રપ્રદેશ
|
7
|
-
|
આસામ
|
17
|
-
|
બિહાર
|
149
|
-
|
છત્તીસગઢ
|
590
|
-
|
ગુજરાત
|
310
|
-
|
હરિયાણા
|
74
|
-
|
હિમાચલ પ્રદેશ
|
6
|
-
|
ઝારખંડ
|
15
|
-
|
કર્ણાટક
|
476
|
-
|
કેરળ
|
197
|
-
|
મધ્યપ્રદેશ
|
91
|
-
|
મહારાષ્ટ્ર
|
131
|
-
|
મણિપુર
|
385
|
-
|
મેઘાલય
|
7
|
-
|
મિઝોરમ
|
3
|
-
|
નાગાલેન્ડ
|
14
|
-
|
ઓડિશા
|
681
|
-
|
પંજાબ
|
75
|
-
|
રાજસ્થાન
|
197
|
-
|
સિક્કિમ
|
4
|
-
|
તમિલનાડુ
|
710
|
-
|
તેલંગાણા
|
718
|
-
|
ઉત્તરાખંડ
|
50
|
-
|
ઉત્તર પ્રદેશ
|
76
|
-
|
પશ્ચિમ બંગાળ
|
576
|
-
|
ચંડીગઢ
|
35
|
-
|
દાદરા અને નગર હવેલી
|
1
|
-
|
દિલ્હી એનસીટી
|
334
|
-
|
જમ્મુ અને કાશ્મીર
|
9
|
|
કુલ
|
5,938
|
આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી શ્રી એ નારાયણસ્વામીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં આપી હતી.
SD/GP/BT
(Release ID: 1744813)
Visitor Counter : 309