રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શ્રી વી.વી. ગિરીને તેમની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
10 AUG 2021 3:03PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (10 ઓગસ્ટ, 2021) રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વી.વી. ગિરીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ શ્રી વી.વી. ગિરીની છબી સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

SD/GP/BT
(रिलीज़ आईडी: 1744409)
आगंतुक पटल : 300