સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 09 AUG 2021 9:47AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 50.86 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,11,39,457 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.40% થયો

છેલ્લા 24 કલાકમાં 39,686 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 35,499 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,02,188 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.26% થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.35% છે

દૈનિક પોઝિટિવીટી દર 2.59% પહોંચ્યો, જે છેલ્લા 14 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ  48.17 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743927) Visitor Counter : 262