સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 28 JUL 2021 9:17AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 44.61 કરોડ લોકોને રસી આપવામાં આવી

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,06,63,147 કરોડ દર્દી સાજા થયા

સાજા થવાનો દર 97.39% થયો

છેલ્લા 24 કલાકમાં 41,678 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 43,654 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,99,436 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.27% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.36% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.51%એ પહોંચ્યો, 5%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 46.09 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1739770) Visitor Counter : 233