સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 22 JUL 2021 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 41.78 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,383 નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,09,349 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.31% થયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,04,29,339 કરોડ દર્દી સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 38.,652 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.35% થયો

સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.12% છે

દૈનિક પોઝિટિવિટી દર 2.41%એ પહોંચ્યો, જે સતત 31મા દિવસે 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 45.09 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
 

SD/GP/BT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1737618) Visitor Counter : 231