PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
21 JUL 2021 6:12PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 41.54 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,03,90,687 દર્દીઓ સાજા થયા
- સાજા થવાનો દર વધીને 97.36% થયો
- છેલ્લા 24 કલાકમાં 36,977 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,015 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,07,170 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.30% થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.09% છે
- દૈનિક પોઝિટિવીટી દર 2.27%એ પહોંચ્યો, જે સતત 30મા દિવસે 3%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 44.91 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona.
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગતઃ https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1737432
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગતઃ: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1737433
ભવિષ્યની કોરોના વાયરસની લહેરો બાળકોને વધુ પ્રભાવિત કરશે અથવા વધુ ઘાતક હશે, એ તમામ અટકળો છે- ડો. પ્રવીણ કુમાર, ડાઈરેક્ટર, શિશુ રોગ વિભાગ, લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, નવી દિલ્હી
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1737485
પ્રધાનમંત્રીએ કોરોનાની મહામારીમાં જાહેર આરોગ્ય અંગે પ્રતિસાદ આપવા બંને ગૃહમાં નેતાઓની પ્રશંસા કરી
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1737373
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1737582)
Visitor Counter : 188