સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 15 JUL 2021 9:15AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 39.13 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,806 નવા કેસ નોંધાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,01,43,850 દર્દીઓ સાજા થયા

સાજા થવાનો દર વધીને 97.28% થયો

છેલ્લા 24 કલાકમાં 39,130 દર્દીઓ સાજા થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને  4,32,041 થયું

સક્રિય કેસ કુલ કેસનાં 1.39% થયા

સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.21% છે

દૈનિક સાજા થવાનો દર 2.15%એ પહોંચ્યો, જે સતત 24મા દિવસે 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 43.80 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1735725) Visitor Counter : 222