કૃષિ મંત્રાલય

કેન્દ્રીય મંત્રીમંડળે નારિયેળ વિકાસ બોર્ડના અધ્યક્ષ પદને બિન-કાર્યકારી અધ્યક્ષ બનાવવા માટે નારિયેળ વિકાસ બોર્ડ કાયદા, 1979માં સંશોધનને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 08 JUL 2021 7:21PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ, સહકારિતા તથા કિસાન કલ્યાણ વિભાગના નારિયેળ વિકાસ બોર્ડના અધ્યક્ષ પદને બિન-કાર્યકારી બનાવવાના પ્રસ્તાવને પોતાની સ્વીકૃતિ આપી દીધી છે. તેનાથી મોટાપાયે નારિયેળ ઉત્પાદકોને લાભ થશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1733980) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Odia , Telugu , Kannada