ગૃહ મંત્રાલય
પાકિસ્તાન અને ચીન તરફથી ઘુસણખોરીના કેસ
Posted On:
16 SEP 2020 3:30PM by PIB Ahmedabad
ભારત-પાકિસ્તાન સરહદ પર છેલ્લા છ મહિના દરમિયાન ઘુસણખોરીના પ્રયાસના કેસ નીચે મુજબ છે:
ક્રમાંક
|
મહિના
|
ભારત-પાકિસ્તાન સરહદ
|
1.
|
ફેબ્રુઆરી, 20
|
-
|
2.
|
માર્ચ, 20
|
04
|
3.
|
એપ્રિલ, 20
|
24
|
4.
|
મે, 20
|
8
|
5.
|
જૂન, 20
|
-
|
6.
|
જુલાઈ, 20
|
11
|
છેલ્લા છ મહિના દરમિયાન ભારત-ચીન સરહદ પર કોઈ ઘુસણખોરીના કોઈ અહેવાલ નથી.
આંતરરાષ્ટ્રીય સરહદ / નિયંત્રણ લાઇન પર મલ્ટિ-ટાયર્ડ જમાવટ, સુધારેલ ગુપ્તચર અને ઓપરેશનલ સંકલન, સરહદની વાડ, તકનીકી ઉકેલોની જમાવટ અને સક્રિય કાર્યવાહી કરીને સરકારે બહુપક્ષી અભિગમ અપનાવીને ઘૂસણખોરો સામે કાર્યવાહી કરી હતી.
આ વાત ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયે આજે રાજ્યસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં કહી હતી.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:
(Release ID: 1655179)
Visitor Counter : 94