ગૃહ મંત્રાલય

પાકિસ્તાન અને ચીન તરફથી ઘુસણખોરીના કેસ


Posted On: 16 SEP 2020 3:30PM by PIB Ahmedabad

ભારત-પાકિસ્તાન સરહદ પર છેલ્લા છ મહિના દરમિયાન ઘુસણખોરીના પ્રયાસના કેસ નીચે મુજબ છે:

 

ક્રમાંક

મહિના

ભારત-પાકિસ્તાન સરહદ

1.

ફેબ્રુઆરી, 20

-

2.

માર્ચ, 20

04

3.

એપ્રિલ, 20

24

4.

મે, 20

8

5.

જૂન, 20

-

6.

જુલાઈ, 20

11

 

છેલ્લા છ મહિના દરમિયાન ભારત-ચીન સરહદ પર કોઈ ઘુસણખોરીના કોઈ અહેવાલ નથી.

આંતરરાષ્ટ્રીય સરહદ / નિયંત્રણ લાઇન પર મલ્ટિ-ટાયર્ડ જમાવટ, સુધારેલ ગુપ્તચર અને ઓપરેશનલ સંકલન, સરહદની વાડ, તકનીકી ઉકેલોની જમાવટ અને સક્રિય કાર્યવાહી કરીને સરકારે બહુપક્ષી અભિગમ અપનાવીને ઘૂસણખોરો સામે કાર્યવાહી કરી હતી.

આ વાત ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયે આજે રાજ્યસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં કહી હતી.

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1655179) Visitor Counter : 94