પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હૉકી ખેલાડી બલબીરસિંહ સીનિયરના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 25 MAY 2020 2:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૉકી ખેલાડી પદ્મ શ્રી બલબીરસિંહ સીનિયરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

 

પ્રધાનમંત્રીએ કહ્યું " પદ્મ શ્રી બલબીરસિંહ સીનિયરજીને એમની શાનદાર રમત માટે યાદ રાખવામાં આવશે. એમને આપણને ગૌરવાન્વિત કર્યા છે અને દેશનું નામ રોશન કર્યું છે. નિઃસંદેહ તેઓ હૉકીના એક શાનદાર ખેલાડી હતા અને તેમણે એક મહાન ગુરુના રૂપે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી હતી. એમના નિધનના સમાચાર જાણીને દુઃખ થયું છે. એમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે સંવેદના."

 

GP/DS



(Release ID: 1627143) Visitor Counter : 179