પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 21 JAN 2020 10:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મણિપુરના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

ટ્વીટ કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મણિપુર પોતાની જીવંત સંસ્કૃતિ માટે જાણીતુ છે. મણિપુરના લોકોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. આવનારા વર્ષોમાં રાજ્ય પ્રગતિ કરતુ રહે તેવી શુભેચ્છા.

 

NP/DS/GP/RP



(Release ID: 1599938) Visitor Counter : 119