પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

Posted On: 02 JAN 2020 11:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે આદરણીય શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ પર્વ પર નમન કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ਦਸਮ ਪਿਤਾ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਅਸੀਂ ਉਨ੍ਹਾਂ ਅੱਗੇ ਸੀਸ ਝੁਕਾਉਂਦੇ ਹਾਂ।“

 

NP/GP/DS



(Release ID: 1598249) Visitor Counter : 110