પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત ડૉ. એ પી જે અબ્દુલ કલામને એમની જન્મજયંતી પર વંદન કરે છે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 15 OCT 2019 10:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ કહ્યું, ડૉ. એ પી જે અબ્દુલ કલામને એમની જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. એમણે 21મી સદીના સક્ષમ અને સમર્થ ભારતનું સ્વપ્ન જોયું અને એ દિશામાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. એમનું આદર્શ જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતું રહેશે.

 

DK/J. Khunt/DS/RP

 



(Release ID: 1588108) Visitor Counter : 150