પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત ડૉ. એ પી જે અબ્દુલ કલામને એમની જન્મજયંતી પર વંદન કરે છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
15 OCT 2019 10:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ પી જે અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
શ્રી મોદીએ કહ્યું, “ડૉ. એ પી જે અબ્દુલ કલામને એમની જયંતી પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. એમણે 21મી સદીના સક્ષમ અને સમર્થ ભારતનું સ્વપ્ન જોયું અને એ દિશામાં પોતાનું વિશેષ યોગદાન આપ્યું છે. એમનું આદર્શ જીવન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતું રહેશે.”
DK/J. Khunt/DS/RP
(Release ID: 1588108)
Visitor Counter : 150