પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે ચર્ચા કરી

Posted On: 22 SEP 2019 7:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટેક્સાસનાં હ્યુસ્ટનમાં શીખ સમુદાયનાં સભ્યો સાથે વાતચીત કરી હતી. શીખ સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીને ઉષ્માસભર આવકાર આપ્યો હતો.

આ વાતચીત દરમિયાન સમુદાયનાં સભ્યોએ પ્રધાનમંત્રીનો ભારત સરકારે દેશ અને શીખ સમુદાયનાં સંપૂર્ણ વિકાસ માટે લીધેલા પથપ્રદર્શકો નિર્ણયો લેવા બદલ આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું કે, “મને હ્યુસ્ટનમાં શીખ સમુદાય સાથે ઉત્કૃષ્ટ આદાનપ્રદાન કરવાની તક મળી હતી. મને ભારતનાં વિકાસ માટે તેમનો ઉત્સાહ જોઈને ખુશી થઈ!

 

RP



(Release ID: 1585806) Visitor Counter : 82