પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી; પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 05 SEP 2019 9:47AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી; પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રીએ પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું કે, “શિક્ષક દિવસના અવસર પર દરેક શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ. ભારત એક અસાધારણ શિક્ષક અને પરામર્શક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

 

J. Khunt/GP/RP



(Release ID: 1584197) Visitor Counter : 105