પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 24 AUG 2019 9:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્મષ્ટમીના અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સૌ દેશવાસીઓને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય શ્રી કૃષણ.

ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સૌના જીવનમાં સુખ અને સારૂ સ્વાસ્થ્ય લઇને આવે એવી શુભેચ્છા.

 

RP



(Release ID: 1582940) Visitor Counter : 162