મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને આર્જેન્ટિના વચ્ચે પ્રવાસન ક્ષેત્રનાં સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી

Posted On: 13 FEB 2019 9:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને આર્જેન્ટિના વચ્ચે પ્રવાસનનાં ક્ષેત્રનાં સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

 

ભારત અને આર્જેન્ટિના વચ્ચે આ એમઓયુ પ્રવાસનનાં ક્ષેત્રમાં બંને પક્ષોને પ્રવાસન ક્ષેત્રમાં સહકાર વધારવા માટે સંસ્થાગત વ્યવસ્થા ઊભી કરવા માટે મદદ રૂપ થશે.

 

RP



(Release ID: 1564385) Visitor Counter : 104