મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારત અને આર્જેન્ટિના વચ્ચે પ્રવાસન ક્ષેત્રનાં સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી
Posted On:
13 FEB 2019 9:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને આર્જેન્ટિના વચ્ચે પ્રવાસનનાં ક્ષેત્રનાં સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે.
ભારત અને આર્જેન્ટિના વચ્ચે આ એમઓયુ પ્રવાસનનાં ક્ષેત્રમાં બંને પક્ષોને પ્રવાસન ક્ષેત્રમાં સહકાર વધારવા માટે સંસ્થાગત વ્યવસ્થા ઊભી કરવા માટે મદદ રૂપ થશે.
RP
(Release ID: 1564385)
Visitor Counter : 104