પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ધનતેરસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 05 NOV 2018 12:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના અવસર પર દેશવાસિઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, ધનતેરસના પાવન અવસર પર સૌ દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. ભગવાન ધનવન્તરિ આપણને સૌને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા ઉત્તમ સ્વાસ્થ્ય પ્રદાન કરે.

 

RP

 



(Release ID: 1551904) Visitor Counter : 112