મંત્રીમંડળ

મંત્રીમંડળે રાયબરેલી, ગોરખપુર, ભટિન્ડા ગુવાહાટી, બિલાસપુર અને દેવઘરનાં એઈમ્સ માટે નિદેશકના એક પદ માટે રૂ. 2,25,000 (નિર્ધારિત) પગાર વત્તા એનપીએ જે કૂલ રકમ રૂ. 2,37,000થી વધે નહી તેટલા પગારથી નિમણુક માટે મંજૂરી આપી

Posted On: 24 OCT 2018 1:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રાયબરેલી(ઉત્તરપ્રદેશ) ગોરખપુર (ઉત્તરપ્રદેશ), ભટિન્ડા (પંજાબ) ગુવાહાટી (આસામ), બિલાસપુર (હિમાચલ પ્રદેશ) અને દેવઘર (ઝારખંડ) નાં એઈમ્સ માટે  નિદેશકના એક પદ માટે રૂ. 2,25,000 (નિર્ધારિત) પગાર વત્તા એનપીએ જે કૂલ રકમ રૂ. 2,37,000થી વધે નહી તેટલા પગારથી નિમણુક માટે મંજૂરી  આપી છે.

આ નિદેશક સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી રહેશે તથા સંસ્થાના અધિકરીઓને અને કર્મચારીઓને ફરજોની ફાળવણી કરશે તેમજ સંસ્થાનો એંકદર વહિવટ કરશે.



(Release ID: 1550605) Visitor Counter : 116