પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવરોજ પર શુભેચ્છાઓ પાઠવી

Posted On: 21 MAR 2018 10:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોજનાં અવસરે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “પારસી સમુદાયને નવરોજ મુબારક. આવનારું વર્ષ પ્રસન્નતા અને સૌહાર્દની ભાવનામાં વૃદ્ધિ કરે. હું આપ સૌની અપેક્ષાઓ અને સ્વપ્નો પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરું છું.”

NP/J.Khunt/GP                                                                                                                                            



(Release ID: 1525585) Visitor Counter : 76