પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઓણમની શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 26 AUG 2026 9:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે ઓણમ એક જીવંત તહેવાર છે જે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેમણે શુભેચ્છા પાઠવી કે આ તહેવાર સમાજમાં ખુશી, એકતા અને સમૃદ્ધિની ભાવનાને વધુ મજબૂત બનાવે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ഏവർക്കും മനോഹരമായ ഓണം ആശംസിക്കുന്നു. ലോകമെമ്പാടും വലിയ ആവേശത്തോടെ ആഘോഷിക്കപ്പെടുന്ന ഊർജസ്വലമായ ഉത്സവമാണിത്.

ഈ ഉത്സവം സന്തോഷത്തിന്റെയും ഒത്തൊരുമയുടെയും സമൃദ്ധിയുടെയും മനോഭാവത്തിന് കൂടുതൽ കരുത്തുപകരട്ടെ.

ઓણમની શુભકામનાઓ. આ જીવંત તહેવાર સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

આ તહેવાર આનંદ, એકતા અને સમૃદ્ધિની ભાવનાને વધુ વધારશે.

 

SM/JY/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2303405) મુલાકાતી સંખ્યા : 13