કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ત્રણ એડિશનલ ન્યાયાધીશની નિમણૂક કરી

प्रविष्टि तिथि: 03 JUL 2026 1:28PM by PIB Ahmedabad

ભારતના બંધારણ દ્વારા પ્રદાન કરવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને, રાષ્ટ્રપતિ દ્વારા નીચેના ન્યાયિક અધિકારીઓને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના એડિશનલ જજીસ તરીકે નિયુક્ત કરે છે:-

ક્રમ નંબર

ભલામણ કરાયેલ વ્યક્તિનું નામ

વિગતો

1.

શ્રીમતી સુનિતા ગંધમ

આંધ્રપ્રદેશ હાઇકોર્ટના એડિશનલ ન્યાયાધીશ તરીકે નિયુક્ત.

2.

શ્રી આલાપતિ ગિરધર

3.

શ્રી પુરુષોત્તમ કુમાર ચિંતલપુડી @ ચિ. પુરુષોત્તમ કુમાર

 

 

(જગન્નાથ શ્રીનિવાસન)

ભારત સરકારના સંયુક્ત સચિવ

 

SM/DK/GP/JT


(रिलीज़ आईडी: 2280672) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Telugu